પ્રચલિત ગ્રંથ નું વાક્ય
પ્રચલિત જૈન ગ્રંથનું વાક્ય:
“णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं”
અર્થ: અરિહંતોને નમસ્કાર, સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યાયોને નમસ્કાર, અને લોકના સર્વ સાધુઓને નમસ્કાર.
આ નવકાર મંત્ર જૈન ધર્મનો સૌથી પ્રચલિત અને પવિત્ર મંત્ર છે.