Posted by Jain Follower ધર્મ સંગ્રહ ગ્રંથ નું પ્રચલિત વાક્ય 4 months ago 63 જૈન પરંપરામાં બહુ પ્રચલિત વાક્ય છે:“ધર્મો મંગલમુકૃષ્ટં અહિંસા સંયમો તપઃ”અર્થ: અહિંસા, સંયમ અને તપ — આ સર્વોત્તમ મંગલરૂપ ધર્મ છે.