ગિરિરાજ પરના અદબદજી નું ખરૂં નામ શું છે
ગિરિરાજ પર જે “અદબદજી” કહેવાય છે, તેનું સાચું સંબોધન શ્રી ઋષભદેવ ભગવાનનું અદબદજીનું જિનાલય છે. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનની 138 ઇંચની મહાકાય પદ્માસન પ્રતિમા છે, એટલે તેને “અદબદજીનું દેરાસર” કહેવામાં આવે છે. ( anandjikalyanjipedhi.org)