નૂતન દીક્ષિત સાહેબજી ANUMODANA
નૂતન દીક્ષિત સાહેબજીને હાર્દિક અણુમોદના અને વંદનાઞ્જલિ.
ભગવાન મહાવીર સ્વામીના માર્ગે,
અહિંસા, સંયમ, તપ અને ત્યાગના પાવન પંથે આપની યાત્રા
વધુથી વધુ શુદ્ધ, સ્થિર અને કલ્યાણકારી બને એવી હાર્દિક પ્રાર્થના.
અણુમોદના! અણુમોદના! અણુમોદના!
જય જિનેન્દ્ર.