Posted by Jain Follower Naamkarm ni ek prakruti 12 months ago 39 ગતિ નામકર્મ — નામકર્મની એક પ્રકૃતિ. આ ગતિ નક્કી કરે છે: દેવ, મનુષ્ય, તિર્યાંચ (પ્રાણી/પક્ષી વગેરે) કે નરક ગતિમાં જન્મ. બંને પરંપરા (દિગંબર અને શ્વેતાંબર)માં આ અર્થ એકસરખો માન્યો છે.વિગત માટે: