Posted by Jain Follower Rajemati e rehnemi ne su thata bachavi lidha? 12 months ago 39 રાજેમતીએ રહનેમિ (રથનેમિ)ને કામમોહમાં પડીને બ્રહ્મચર્યનો ભંગ કરીને સાધુધર્મથી પટન થતા બચાવી લીધા. તેમણે તીવ્ર વૈરાગ્યનો ઉપદેશ આપીને રહનેમિને ફરી સમ્યક્-ચરિત્રમાં સ્થિર કર્યા.