Posted by Jain Follower Savadhyog ma ketla paap ganay jaay 12 months ago 55 Savadhyog (સાવદ્યયોગ) માં 18 પાપ ગણાય છે. એને “અઢાર પાપસ્થાનક” તરીકે ઓળખવામાં આવે છે. Digambar અને Shwetambar બંને પરંપરામાં આ સંખ્યા સમાન માન્ય છે.