Moti Shanti Sutra

Moti Shanti Sutra

|| श्री बृहत्‌-शांति सूत्र ||
 

भो भो भव्या! श्रृणुत वचनं, प्रस्तुतं सर्वमेतद्, ये यात्रायां त्रि-भुवन गुरो-रार्हता! भक्ति-भाजः! तेषां शांतिर्भवतु भवतामर्हदादिप्रभावा, दारोग्य-श्री धृति-मति-करी क्लेशविंध्वंस- हेतुः ॥1॥

भो भो भव्यलोकाः इह हि भरतैरावतविदेहसंभवानां 

समस्ततीर्थकृतां जन्मन्यासन-प्रकम्पानन्तर-मवधिना विज्ञाय, 

सौधर्माधिपतिः सुघोषा घण्टा-चालनानन्तरं सकल-सुराऽसुरेन्द्रैः सह समागत्य सविन-मर्हद् भट्टारकं गृहीत्वा, 

गत्वा कनकाद्रिश्रृंगे विहितजन्माभिषेकः शांतिमुद्घोषयति यथा, 

ततोऽहम्‌ कृतानुकारमिति कृत्वा महाजनो येन गतः स पन्था:, 

इति भव्यजनैः सहसमेत्य, स्नात्रपीठे स्नात्रं विधाय, शांतिमुद्घोषयामि, 

तत्‌ पूजा-यात्रा स्नात्रादि-महोत्सवानन्तरमिति कृत्वा कर्णं दत्वा निशम्यतां निशम्यतां स्वाहा  || 2 ||

 

ॐ पुण्याऽहं पुण्याऽहं, प्रियंतां प्रीयन्तां भगवन्तोऽर्हन्तः सर्वज्ञाः सर्वदर्शिनस्त्रिलोक नाथास्त्रिलोक-महतास्त्रिलोकपूज्या-स्त्रिलोकेश्वरा-स्त्रिलोकोद्योतकराः || 3 ||

ॐ ऋषभ-अजित-संभव-अभिनंदन-सुमति पद्मप्रभ-सुपार्श्व-चंद्रप्रभ-

सुविधि-शीतल-श्रेयांस-वासुपूज्य-विमल-अनन्त-धर्म-शांति-कुन्थु-अर-

मल्लि-मुनिसुब्रत नमि-नेमि-पार्श्व-वर्धमानान्ता जिनाः शांताः शांतिकरा भवन्तु स्वाहा ||4||


ॐ मुनयो मुनि-प्रवरा रिपु-विजय-दुर्भिक्ष-कान्तारेषु दुर्ग-मार्गेषु रक्षन्तु वो नित्यं स्वाहा || 5 ||

ॐ ह्रीं श्री-धृति-मति-कीर्ति-कान्ति-बुद्धि-लक्ष्मी-मेधा-विद्या-साधन-प्रवेश-

निवेशनेषु सुगृहीतनामानो ज़यन्तु ते जिनेन्द्राः || 6 ||

 

ॐ रोहिणी-प्रज्ञप्ति-वज्र श्रृंखला-वज्रांकुशी अप्रतिचक्रा-पुरुषदत्ता-काली-

महाकाली-गौरी-गान्धारी-सर्वास्त्रामहाज्वाला-मानवी-वैरोठ्या-अच्छुप्ता-

मानसी-महामानसी षोडश विद्या-देव्यो रक्षन्तु वो नित्यं स्वाहा || 7 ||

 

ॐ आचार्योपाध्याय-प्रभृति-चातुर्वर्णस्यं 

श्री श्रमणसंघस्य शांतिर्भवतु तुष्टिर्भवतु पुष्टिर्भवतु|| 8 ||

ॐ ग्रहाश्चन्द्रसूर्याङ्गारक-बुध-बृहस्पति-शुक्र-शनैश्चर-राहु-केतुसहिताः

सलोकपालाः सोम-यम-वरुण-कुबेर-वासवादित्य-स्कंदविनायकोपेता,

ये चान्येऽपि ग्राम-नगर-क्षेत्र-देवतादयस्ते सर्वे प्रीयन्तां प्रीयन्तां,

अक्षीणकोश-कोष्ठागारा नरपतयश्य भवन्तु स्वाहा || 9 ||

 

ॐ पुत्र-मित्र-भ्रातृ-कलत्र-सुहृत-स्वजन-संबंधि-बंधुवर्गसहिता नित्यं चामोद-प्रमोद-कारिणः।

अस्मिंश्च भूमंडल आयतन-निवासि-साधु-साध्वी-श्रावक-श्राविकाणां रोगोपसर्ग-व्याधि-दुःख-दुर्भिक्ष-दौर्मनस्योपशमनाय शांतिर्भवन्तु || 10 ||

 

ॐ तुष्टि-पुष्टि ऋद्धि-वृद्धि-मांगल्योत्सवाः ॥

सदाप्रादुर्भूतानि, पापानि शाम्यन्तु दुरितानि,

शत्रवः पराङ्मुखा भवन्तु स्वाहा ||11||

 

श्रीमते शांतिनाथाय, नमः शांतिविधायिने,

त्रैलोक्यस्यामराधीश-मुकुटाभ्यर्चितांघ्रये ॥12॥

 

शांतिः-शांति-करः श्रीमान्‌, शांति दिशतु मे गुरुः,

शांतिरेव सदा तेषां, येषां शान्तिर्गृहे गृहे ॥13॥

 

उन्मृष्टरिष्ट-दुष्टग्रह-गति-दुःस्वप्न-दुर्निमित्तादिः

संपादितहित-संपन्नामग्रहणं जयति शांतेः ॥14॥

 

श्रीसंघ-जगज्‌-जनपद,-राजाधिप-राज-सन्निवेशानाम्‌,

गोष्ठिक-पुर-मुख्याणां, व्याहरणैर्व्याहरेच्छन्तिम्‌ ॥15॥

 

श्री श्रमणसंघस्य शांतिर्भवतु, श्री जनपदानां शांतिर्भवतु,

श्री राजाधिपानां शांतिर्भवतु, श्री राजसन्निवेशानां शांतिर्भवतु,

श्री गोष्ठिकानां शांतिर्भवतु, श्री पौर-मुख्याणां शांतिर्भवतु,

श्री पौरजनस्य शांतिर्भवतु, श्री ब्रह्मलोकस्य शांतिर्भवतु  || 16 ||

 

ॐ स्वाहा, ॐ स्वाहा, ॐ श्री पार्श्वनाथाय स्वाहा। एषा शांतिः प्रतिष्ठा-यात्रा-

स्नात्रा-द्यवसानेषु, शांतिकलशं गृहीत्वा कुंकुम-चंदन-कर्पूरागरु-

धूपवास-कुसुमांजलि-समेतः स्नात्रचतुष्किकायां श्री संघसमेतः

शुचि-शुचि-वपुः पुष्प-वस्त्र-चंदना-भरणालंकृतः पुष्पमालां कण्ठे कृत्वा शांतिमृद्घोषयित्वा शांतिपानीयं मस्तके दातव्यमिति || 17 ||

 

 

नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं, सृजन्ति गायन्ति च मंगलानि।

स्त्रोत्राणि गोत्राणि पठन्ति, मंत्रान्‌, कल्याणभाजो हि जिनाभिषेके || 18 ||

 

शिवमस्तु सर्वजगतः, पर-हित-निरता भवन्तु भूतगणाः।

दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः || 19 ||

 

अहं तित्थयरमाया, सिवादेवी तुम्ह नयरनिवासिनी।

अम्ह सिवं तुम्ह सिवं, असिवोवसमं सिवं भवतु स्वाहा || 20 ||

 

 उपसर्गाः क्षयं यांति, छिद्यन्ते विघ्नवल्लयः।

मनः प्रसन्नतामेति, पूज्यमाने जिनेश्वरे || 21 ||

 

सर्व मंगल मांगल्यं, सर्वकल्याण-कारणम्‌।

प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम्‌ || 22 ||
 

|| બૃહદ્ શાંતી ||
 

ભો ભો ભવ્યાઃ! શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્,

યે યાત્રાયાં ત્રિ-ભુવનગુરો-રાડડર્હતા! ભક્તિભાજઃ!;

તેષાં શાન્તિર્ભવતુ ભવતા-મર્હદાદિ-પ્રભાવા-દારોગ્ય-શ્રી-ધૃતિ-મતિ-કરી ક્લેશવિધ્વંસ-હેતુઃ. ॥1॥

 

ભો ભો ભવ્ય લોકા! ઇહ હિ-ભરતૈરાવત-વિદેહ-સંભવાનાં,

સમસ્ત-તીર્થકૃતાં જન્મન્યાડડસન-પ્રકમ્પા-નન્તરમવધિના

વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષા-ઘણ્ટા-ચાલનાનન્તરં,

સકલ-સુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય, સવિનયમર્હદ્ભટ્ટારકં ગૃહીત્વા,

ગત્વા કનકાદ્રિશૃઙ્ગે વિહિતજન્માભિષેકઃ શાન્તિમુદ્ઘોષયતિ યથા તતોડહમ્

’કૃતાનુકારમિતિ’ કૃત્વા, ’મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’

ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય શાન્તિમુદ્ઘોષયામિ તત્ પૂજા-યાત્રા-સ્નાત્રાદિ-મહોત્સવા-નન્તરમિતિ કૃત્વાકર્ણં દત્ત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ॥2॥

 

ૐ પુણ્યાહં પુણ્યાહં, પ્રીયન્તાં પ્રીયન્તામ્,

ભગવન્તોડર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદઠ્ઠશનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિતાસ્ત્રિલોક-પૂજયા-સ્ત્રિલોકેશ્વારાસ્ત્રિલોકોદ્યોતકરાઃ || 3 ||

 

ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભ-સુપાર્શ્વા-

ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજય-વિમલ-અનન્ત-ધર્મ-

શાન્તિ-કુન્થુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વા-વર્ધમાનાન્તા

જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભવન્તુ સ્વાહા.||4||

 

ૐ મુનયો મુનિપ્રવરા રિપુ-વિજય-દુઠ્ઠભક્ષ-કાન્તારેષુ દુર્ગ-માર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા.|| 5 ||

ૐ હ્રીં શ્રીં ધૃતિ-મતિ-કીઠ્ઠત-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-મેધા-વિદ્યાસાધન-પ્રવેશ-નિવેશનેષુ સુ-ગૃહીત-નામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ. || 6 ||

ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજ્રશૃંખલા-વજ્રાંકુશી-અપ્રતિચક્રા-પુરુષદત્તા-કાલી-મહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વાસ્ત્રા-મહા-જવાલા-માનવી-વૈરોટયા-અચ્છુપ્તા-માનસી-મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા. 

|| 7 ||

ૐ આચાર્યોપાધ્યાય-પ્રભૃતિ-ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.|| 8 ||

ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાંગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર-રાહુ-કેતુ-સહિતાઃ સ-લોકપાલાઃ સોમ-યમ-વરુણ-કુબેર- વાસવાદિત્ય-સ્કન્દ-વિનાયકોપેતા યે ચાન્યેડપિ ગ્રામ-નગર-ક્ષેત્ર-દેવતાદયસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તામ્, અ-ક્ષીણ-કોશ- કોષ્ઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા.|| 9 ||

ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુહૃત્-સ્વજન-સંબન્ધિ-બન્ધુ-વર્ગ-સહિતાઃ નિત્યં ચામોદ-પ્રમોદ-કારિણઃ અસ્મિંશ્ચ ભૂમણ્ડલ આયતન-નિવાસિ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાણાં રોગો-પસર્ગ વ્યાધિ-દુઃખ-દુઠ્ઠભક્ષ-દૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ.  || 10 ||

ૐ તુષ્ટિ-પુષ્ટિ-ઋદ્ધિ-વૃદ્ધિ-માંગલ્યોત્સવાઃ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શામ્યન્તુ દુરિતાનિ, શત્રવઃ પરાઙ્મુખા ભવન્તુ સ્વાહા.||11||

 

શ્રીમતે શાન્તિ-નાથાય, નમઃ શાન્તિ-વિધાયિને;

ત્રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યઠ્ઠચતાંધ્રયે. ॥12॥

શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન્, શાન્તિં દિશતુ મે ગુરુ;

શાન્તિરેવ સદા તેષાં, યેષાં શાન્તિર્ગૃહે ગૃહે. ॥13॥

ઉન્મૃષ્ટરિષ્ટદુષ્ટગ્રહગતિદુઃસ્વપ્નદુઠ્ઠનમિત્તાદિ;

સંપાદિત-હિત-સંપન્નામ-ગ્રહણં જયતિ શાન્તેઃ. ॥14॥

શ્રીસંઘજગજ્જનપદરાજાધિપરાજસન્નિવેશાનામ્;

ગોષ્ટિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈર્વ્યાહરેચ્છાન્તિમ્. ॥15॥

 

શ્રી-શ્રમણ-સંઘસ્ય શાન્તિર્ભવતુ.

શ્રી-જનપદાનાં શાન્તિર્ભવતુ.

શ્રી-રાજાધિપાનાં શાન્તિર્ભવતુ.

શ્રી-રાજસન્નિવેશાનાં શાન્તિર્ભવતુ.

શ્રી-ગોષ્ટિકાનાં શાન્તિર્ભવતુ.

શ્રી-પૌરમુખ્યાણાં શાન્તિર્ભવતુ.

શ્રી-પૌરજનસ્ય શાન્તિર્ભવતુ.

શ્રી-બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ. || 16 ||

 

ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વાનાથાય સ્વાહા.

એષા શાન્તિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાદ્યવસાનેષુ શાન્તિકલશં ગૃહીત્વા

કુંકુમ-ચન્દન-કર્પૂરાગરુ-ધુપવાસ-કુસુમાંજલિ-સમેતઃ સ્નાત્ર-ચતુષ્કિકાયાં

શ્રીસંઘસમેતઃ શુચિ-શુચિ-વપુઃ, પુષ્પ-વસ્ત્ર-ચન્દના-ભરણાલંકૃતઃ પુષ્પમાલાં કણ્ઠે કૃત્વા,

શાન્તિમુદ્ઘોષ-યિત્વા, શાન્તિપાનીયં મસ્તકે દાતવ્યમિતિ.  || 17 ||

 

નૃત્યન્તિ નૃત્યં મણિપુષ્પવર્ષં,

સૃજન્તિ ગાયન્તિ ચ મંગલાનિ;

સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્ત્રાન્,

કલ્યાણભાજો હિ જિનાભિષેકે. || 18||

 

શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ;

દોષાઃ પ્રયાન્તુ નાશં, સર્વત્ર સુખી ભવતુ લોકઃ.  || 19 ||

 

અહં તિત્થયરમાયા, સિવાદેવી તુમ્હ નયરનિ-વાસિની;

અમ્હ સિવં તુમ્હ સિવં, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા.  || 20 ||

 

ઉપર્સગ્ગાઃ ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્નવલ્લયઃ;

મનઃ પ્રસન્નતામેતિ, પૂજયમાને જિનેશ્વારે. || 21 ||

 

સર્વમંગલમાંગલ્યં, સર્વકલ્યાણકારણમ્;

પ્રધાનં સર્વધર્માણાં, જૈનં જયતિ શાસનમ્. || 22 ||

 

 શ્રી મોટી શાંતિ સૂત્ર

ભો ભો ભ​વ્યાઃ  શૃણુત વચનં પ્રસ્તુતં સર્વમેતદ્‌,

ભો ભો ભવ્‌--યાહ્‌ । શૃ--ણુત વચ--નમ્‌ પ્રસ્‌--તુ--તમ્‌ સર્‌--વ--મેતદ્‌ ।

હે ભવ્ય લોકો સાંભળો વચનને અવસર ઉચિત સર્વ આ,

યે યાત્રાયાં ત્રિભુવનગુરોરાર્હતા ભક્તિભાજઃ 

યે યાત્‌--રાયામ્‌ ત્રિ--ભુવન--ગુરો--રાર્‌--હતા ભક્‌--તિ--ભાજહ્‌ ।

જેઓ યાત્રાને વિષે ત્રિભુવનગુરુની શ્રાવકો ભક્તિ વડે યુક્ત છે,

તેષાં શાન્તિર્ભ​વતુ ભ​વતામર્હદાદિપ્રભાવા,

તેષામ્‌ શાન્‌--તિર્‌--ભવ--તુ  ભ​--વતા--મર્‌--હદા--દિ--પ્રભા--વા,

તેઓને શાંતિ થાઓ તમોને અરિહંતાદિ પંચપરમેષ્ઠિ માહાત્મ્ય થકી,

 દારોગ્યશ્રીધૃતિમતિકરી ક્‌લેશવિધ્વંસહેતુઃ   

દારોગ્‌--ય--શ્રી--ધૃતિ--મતિ--કરી ક્‌લે--શ--વિધ્‌--વન્‌--સ--હેતુહ્‌ ॥ ૧ ॥

આરોગ્ય અને લક્ષ્મી, સંતોષ અને વિશિષ્ટ બુદ્ધિને ઉત્પન્ન કરનારી રાગદ્વેષાદિના નાશના કારણભૂત​.

 ભો ! ભો ! ભ​વ્યલોકા ! ઇહહિ ભરતૈરાવત​વિદેહસંભ​વાનાં,

ભો ! ભો ! ભ​વ્‌--ય--લોકા ! ઇહ--હિ ભર--તૈ--રા--વત--​વિ--દેહ--સમ્‌--ભ--​વા--નામ્‌,

હે ભ​વ્ય લોકો અહિં જે કારણ માટે ભરતક્ષેત્ર​, ઐરાવતક્ષેત્ર​, મહાવિદેહ ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલા,

સમસ્તતીર્થકૃતાં જન્મન્યાસનપ્રકમ્પાનન્તર

સમસ્‌--ત--તીર્‌--થ--કૃતામ્‌ જન્‌--મ--ન્યા--સન--પ્ર--કમ્‌--પા--નન્‌--તર​

સમગ્ર તીર્થંકરોના જન્મ સમયે આસન ચલાયમાન થયા પછી,

 મ​વધિના વિજ્ઞાય​સૌધર્માધિપતિઃ સુધોષાધણ્ટાચાલનાનન્તરં

મ​વ--ધિના વિજ્ઞા--ય​, સૌ--ધર્‌--મા--ધિ--પતિહ્‌ સુ--ધોષા--ધણ્‌--ટા--ચાલ--ના--નન્‌--તરમ્‌

અવધિજ્ઞાનના ઉપાયોગ વડે જાણીને સૌધર્મેન્દ્ર સુઘોષા નામની ઘંટાને વગાડ્યા પછી,

 સકલસુરાસુરેન્દ્રૈઃ સહ સમાગત્ય​સ​વિનયમર્હદ્‌ભટ્ટારકં

સક--લ--સુરા--સુરેન્‌--દ્રૈહ્‌  સહ સમા--ગત્‌--ય​, સ--​વિન--ય--મર્‌--હદ્--‌ભટ્‌--ટા--રકમ્‌

સર્વ સુર​, અસુરના ઈંદ્રોની સાથે રૂડે પ્રકારે આવીને પરમ વિનય સહિત અરિહંતભટ્ટારકને,

 ગૃહીત્વાગત્વા કનકાદ્રિશૃઙ્‌ગેવિહિતજન્માભિષેકઃ

ગૃહીત્‌--વા, ગત્‌--વા કન--કાદ્રિ--શૃઙ્--‌ગે, વિ--હિત--જન્‌--મા--ભિષે--કહ્‌

ગ્રહણ કરીને જ​ઈને મેરુ પર્વતના શિખર ઉપર કર્યો છે જન્મ સ્નાત્રમહોત્સ​વ જેણે એવો,

 શાન્તિમુદ્‌ઘોષયતિ યથા તતોઽહં કૃતાનુકારમિતિ કૃત્વા

શાન્‌--તિ--મુદ્--‌ઘોષ--યતિ  યથા  તતો--હમ્‌  કૃતા--નુ--કાર--મિતિ  કૃત્‌--વા

શાંતિને મોટા શબ્દ વડે ભણે છે, જેમ તેથી હું કરેલું અનુકરણ થાય એમ કરીને,   

 મહાજનો યેન ગતઃ  પન્થાઃ ઇતિ ભ​વ્યજનૈઃ સહ સમેત્ય

મહા--જનો યેન ગતહ્‌ સ પન્‌--થાહ્‌, ઇતિ ભવ્‌--ય--જનૈહ્‌ સહ સમેત્‌--ય

ઈંદ્રાદિ દેવસમૂહ જે માર્ગ ગયો તે જ રસ્તો પ્રમાણ એ કારણથી ભ​વ્ય પ્રાણીઓ સાથે આવીને,

 સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય​શાન્તિમુદ્‌ઘોષયામિ

સ્ના--ત્ર--પીઠે  સ્ના--ત્રમ્‌  વિ--ધાય​, શાન્‌--તિ--મુદ્--‌ઘોષ--યામિ

સ્નાત્ર પીઠિકા ઉપર સ્નાત્ર કરીને, શાંતિ માટે ઉદ્‌ઘોષણા કરુ છું,

 તત્પૂજાયાત્રાસ્નાત્રાદિમહોત્સ​વાનન્તરમિતિ

તત્‌--પૂજા--યાત્રા--સ્ના--ત્રાદિ--મહોત્‌--સ​વા--નન્‌--તર--મિતિ

તે પૂજા, યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સ​વ કર્યા પછી એ પ્રમાણે,

કૃત્વા કર્ણં દત્ત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા   

કૃત્‌--વા  કર્‌--ણમ્‌  દત્‌--ત્વા  નિ--શમ્‌--ય--તામ્‌  નિ--શમ્‌--ય--તામ્‌  સ્વા--હા ॥ ૨ ॥

કૃત્ય કરીને કાનને સાવધાન કરીને સાંભળો (તમે) સ્વાહા.

  પુણ્યાહં પુણ્યાહં પ્રિયન્તાં પ્રિયન્તાં ભગ​વન્તોઽર્હન્તઃ,

ૐ(ઓમ્‌) પુન્‌--યા--હમ્‌  પુન્‌--યા--હમ્‌ પ્રિ--યન્‌--તામ્‌  પ્રિ--યન્‌--તામ્‌  ભગ​--વન્‌--તોર્‌--હન્‌--તહ્‌

ૐ પદ વડે નમસ્કાર કરીને (ૐ પદ વડે શોભાયમાન થયેલા પંચપરમેષ્ઠિ) ઉત્તમ દિવસ છે, ઉત્તમ દિવસ છે, સંતુષ્ટ થાઓ સંતુષ્ટ થાઓ ઐશ્ર્વર્યાદિ યુક્ત તીર્થંકરો,

 સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિલોકનાથાસ્ત્રિલોકમહિતા

સર્‌--વ--જ્ઞાહ્‍  ‌સર્‌--વ​--દર્‌--શિ--ન​--સ્ત્રિ-- લોક​--નાથા--સ્ત્રિ-- લોક​--મહિ--તા

સર્વ પદાર્થેને જાણનાર​, સર્વને જોનારા, ત્રણ લોકના નાથ​, ત્રણ લોક વડે પૂજાયેલા,

 સ્ત્રિલોકપૂજ્યા સ્ત્રિલોકેશ્ર્વરા સ્ત્રિલોકોદ્યોતકરાઃ 

સ્ત્રિ-- લોક​--પૂજ્‌--યા  સ્ત્રિ-- લોકેશ્‌--વરા--સ્ત્રિ-- લોકો--દ્‌યો--ત​--કરાહ્‌‍ ॥ ૩ ॥

ત્રણ લોકના પૂજ્ય, ત્રણ લોકના ઈશ્ર્વર​, ત્રણ લોકનો ઉધોત (પ્રકાશ) કરનારા.

  ૠષભ​--અજિત​--સંભ​વ​--અભિનન્દન​--સુમતિ--પદ્મપ્રભ

ઓમ્‌‍ ૠ--ષભ​--અ--જિત​--સમ્‌‍--ભ​વ​--અભિ--નન્‌‍--દન​--સુ--મતિ--પદ્‌‍--મ​--પર્‌--ભ​

ૐ પદ વડે શોભાયમાન થયેલા ૠષભદેવ​, અજિતનાથ​, સંભ​વનાથ​, અભિનંદનસ્વામી, સુમતિસ્વામી, પદ્મપ્રભસ્વામી,

 સુપાર્શ્ર્વ ચન્દ્રપ્રભ સુવિધિ--શીતલ​--શ્રેયાંસ​--વાસુપૂજ્ય

સુ--પાર્‌--શ્ર્વ​--ચન્‌‍--દ્ર​--પ્રભ​--સુ--વિધિ--શીત​-- લ​--શ્રે--યાન્‌--સ​--વાસુ--પૂજ્‌‍--ય​

સુપાર્શ્ર્વનાથ​, ચન્દ્રપ્રભસ્વામી, સુવિધિનાથ​, શીતલનાથ​, શ્રેયાંસનાથ​, વાસુપૂજ્યસ્વામી,

 વિમલ​--અનન્ત​--ધર્મ​--શાન્તિ--કુન્થુ--અર​--મલ્લિ--મુનિસુવ્રત

વિમ​-- લ​--અ--નન્‌--ત​--ધર્‌‍--મ​--શાન્‌--તિ--કુન્‌--થુ--અર​--મલ્‌-- લિ--મુનિ--સુ--વ્રત​

વિમલનાથ​, અનંતનાથ​, ધર્મનાથ​, શાંતિનાથ​, અરનાથ​, મલ્લિનાથ​, મુનિસુવ્રતસ્વામી,

 નમિ--નેમિ--પાર્શ્ર્વ​--વર્દ્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકરા ભ​વન્તુ સ્વાહા 

નમિ--નેમિ--પાર્‌--શ્ર્વ​--વર્‌દ્‌--ધ​--માનાન્‌--તા  જિનાહ્‌‍  શાન્‌‍--તાહ્‌  શાન્‌--તિ--કરા  ભ​વન્‌‍--તુ  સ્વાહા  ॥ ૪ ॥

નમિનાથ​, નેમિનાથ​, પાર્શ્ર્વનાથ​, મહાવિરસ્વામી પર્યંત (ચોવીશ​) તીર્થંકરો ઉપશમ પામેલા ક્રોધાદિ કષાયના ઉપદ્ર​વોને શાંત કરનારા થાઓ.

  મુનયો મુનિપ્ર​વરા રિપુવિજય

ઓમ્‌  મુન​--યો મુનિ--પ્ર​વરા  રિપુ--વિ--જય​

ૐ પદ વડે નમસ્કાર કરીને એવા હે મુનિઓ મુનિઓમાં શ્રેષ્ઠ શત્રુના વિજયને વિષે,

 દુર્ભિક્ષકાન્તારેષુ દુર્ગમાર્ગેષુ રક્ષન્તુ વો નિત્યં સ્વાહા 

દુર્‌--ભિક્‌‍--ષ​--કાન્‌--તા-- રેષુ  દુર્‌‍--ગ​--માર્‌--ગેષુ  રક્‌--ષન્‌--તુ  વો નિત્‌--યમ્‌‍  સ્વા--હા ॥ ૫ ॥

દુકાળ અને મહાઅટ​વીને વિષે વિકટ માર્ગોને વિષે રક્ષણ થાઓ તમારું સદા.

  શ્રી હ્રિ ધૃતિ--મતિ--કીર્તિ--કાન્તિ-બુદ્ધિ-- લક્ષ્મી--મેઘા--વિધાસાધન

ઓમ્‌‍ શ્રી હ્રી--ધૃતિ--મતિ--કીર્‌--તિ  કાન્‌--તિ  બુદ્‌‍--ધિ-- લક્ષ્(ક્‌ષ્)‌--મી--મેઘા--વિદ્‌--યા--સા--ધન​

ૐ (પ્રાણમંત્ર​), શ્રી હ્રિ ધૃતિ--મતિ--કિર્તિ--કાન્તિ, બુદ્ધિ, લક્ષ્મી અને મેઘા એ નવ સ્વરૂપ​વાળી સરસ્વતીની સાધનામાં,

 પ્ર​વેશ​--નિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ 

પ્ર​--વેશ​--નિ--વેશ​--નેષુ  સુ-ગૃહીત​--નામા--નો જયન્‌-તુ તે જિનેન્‌--દ્રાહ્‌ ॥ ૬ ॥

યોગમાં પ્ર​વેશ​, મંત્ર જાપમાં બેસતા રૂડે પ્રકારે નામોને ગ્રહણ કરાય છે, જિનેશ્ર્વરો તે જય​વંતા વર્તો--સાનિધ્ય કરો.

  રોહિણી--પ્રજ્ઞપ્તિ--વજ્રશૃઙ્‌ખલા--વજ્રાઙ્‌કુશી--અપ્રતિચક્રા

ઓમ્‌  રોહિ--ણી--પ્રજ્ઞપ્‌--તિ--વજ્‌-- ર​--શૃઙ્‌--ખલા--વજ્‌-- રાઙ્‌--કુશી--અપ્ર​--તિ--ચક્‌-- રા

ૐ  રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશુંખલા, વજ્રાંકુશી, અપ્રતિચક્રા (ચક્કેશ્ર્વરી),

 પુરુષદત્તા--કાલી--મહાકાલી--ગૌરી ગાન્ધારી

પુરુ--ષ--દત્‌--તા--કાલી--મહા--કાલી--ગૌરી--ગાન્‌‍--ધારી,

નરદત્તા, કાલી, મહાકાલી, ગૌરી, ગાંધારી,

 સર્વાસ્ત્રામહાજ્વાલા--માન​વી--વૈરોટ્યા--અચ્છુપ્તા--માનસી

સર્‌--વાસ્‌--ત્રા--મહાજ્‌‍--વાલા--માન​વી વૈરોટ્‌‍--યા  અચ્‌‍--છુપ્‌--તા  માન​--શી

સર્વ અસ્ત્ર​વાળી મહાજ્વાલા, માન​વી, વૈરોટ્યા, અચ્છુપ્તા, માનશી,

 મહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષન્તુ વો નિત્યં સ્વાહા 

મહા--માન​--સી  ષોડ​--શ  વિદ્‌--યા--દેવ્‌--યો  રક્‌--ષન્‌--તુ  વો નિત્‌--યમ્‌‍  સ્વા--હા ॥ ૭ ॥

મહામાનસી (એ) સોળ વિદ્યાદેવીઓ રક્ષણ કરો ત​મારું સદા માટે.

  આચાર્યોપાધ્યાયપ્રભૃતિચાતુર્વર્ણસ્ય

ઓમ્‌‍  આચાર્‌--યોપાધ્‌‍--યાય​--પ્ર​--ભૃતિ--ચાતુર્‌--વર્‌--ણસ્‌‍--ય​

ૐ આચાર્ય, ઉપાધ્યાય પ્રમુખ ચાર પ્રકારો (સાધુ, સાધ્વી, શ્રાવક​, શ્રાવિકા) છે જેને વિષે,

 શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભ​વતુ તુષ્ટિર્ભ​વતુ પુષ્ટિર્ભ​વતુ 

શ્રી શ્ર​--મણ​--સઙ્‌--ધસ્‌--ય  શાન્‌‍--તિર્‌--ભ​--વતુ  તુષ્‌--ટિર્‌--ભ​—વતુ  પુષ્‌--ટિર્‌‍--ભ​--વતુ ॥ ૮॥

શ્રી મહાવીર પ્રભુના સંઘને થાઓ, (સર્વ પ્રકારે) સંતોષ થાઓ, (સર્વ પ્રકારે) ધર્મની (સર્વ પ્રકારે) ઉપશાંતિ થાઓ, પુષ્ટિ થાઓ.

  ગ્રહાશ્ર્ચન્દ્રસૂર્યાઙ્‌ગારક  બુધબૃહસ્પતિશુક્રશનૈશ્ર્ચર

ઓમ્‌ ગ્રહશ્‌--ચન્‌--દ્ર​--સૂર્‌---યાઙ્‌--ગા-- રક​--બુધ​--બૃહસ્‌‍--પતિ--શુક્ર​-- ર​--શનૈશ્‌‍--ચર​

ૐ ન​વ ગ્રહો, ચન્દ્ર​, સૂર્ય​, મંગળ​, બુધ​, ગુરુ, સુક્ર​, શનિ,

 રાહુકેતુસહિતાઃ સલોકપાલાઃ સોમયમ​વરુણકુબેર

રાહુ--કેતુ--સહિ--તાહ્‌‍  સ​-- લોક​--પાલાહ્‌‍  સોમ​--યમ​--વરૂ--ણ​--કુ--બેર​

રાહુ કેતુ સહિત​, લોકપાળના દેવો સહિત સોમ​, યમ​, વરુણ​, કુબેર​,

 વાસ​વાદિત્યસ્કન્દ​વિનાયકોપેતા યે ચાન્ચેઽપિ

વાસ​--વાદિત્‌--ય--સ્કન્‌--દ​--વિ--નાય​--કો--પેતા યે ચાન્‌--યે--પિ

ઈંદ્ર​, બાર સંક્રાંતિના સૂર્ય​, કાર્તિકેય​, ગણેશ સહિત જે બીજા પણ​,

 ગ્રામનગરક્ષેત્રદેવતાદસ્તે સર્વે પ્રીયન્તાં પ્રીયન્તાં

ગ્રામ--નગ--ર--ક્ષેત્ર--દેવ--તા--દયસ્--તે સર્‌--વે પ્રીયન્‌--તામ્‌ પ્રીયન્‌--તામ્‌

ગામ​, નગર અને ક્ષેત્રના અધિષ્ઠાયક દેવો વગેરે તે સર્વે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ

 અક્ષીણકોશકોષ્ઠાગારા નરપતયશ્ર્ચ ભ​વન્તુ સ્વાહા 

અક્‌-ષીણ--કોશ--કોષ્‌--ઠા--ગારા નર--પત--યશ્‌--ય ભ--​વન્‌--તુ સ્વા--હા ॥ ૯ ॥

અક્ષમ ભંડાર  (અને) ધાન્યના કોઠારોવાળા રાજાઓ થાઓ.

  પુત્ર​--મિત્ર​--ભ્રાતૃ--કલત્ર​--સુહત્‌--સ્વજન​--સંબન્ધિ

ઓમ્‌ પુત્ર​--મિત્ર​--ભ્રાતૃ—કલ--ત્ર​—સુ--હત્‌--સ્વ--જન​--સમ્‌--બન્‌--ધિ

ૐ પુત્ર​, હિતેચ્છુ, સહોદર​--ભાઈ--સ્ત્રી, મિત્ર​, જ્ઞાતિજન​, સગાં, સંબન્ધિ,

 બન્ધુવર્ગસહિતા નિત્યં ચામોદપ્રમોદકારિણઃ

બન્‌--ધુ--વર્‌--ગ  સહિ--તા  નિત્‌--યમ્‌  ચામો--દ​--પ્રમો--દ​--કારિ--ણહ્‌‍

પોતાના ગોત્રીઓ પિત્રાઈ સહિત હંમેશાં આમોદ​--પ્રમોદ કર​વાવાળા,

 અસ્મિંશ્ર્ચ​--ભૂમણ્ડલ​--આયતનનિવાસિ--સધુ--સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં,

અસ્‌--મિન્‌--શ્ર્ચ​--ભૂમણ્‌--ડલ​--આય​--તન​--નિવા--સિ--સાધુ--સાધ્‌--વી--શ્રાવ​--ક​--શ્રાવિ--કાણામ્‌‍

આ પૃથ્વી ઉપર પોતાના સ્થાનકોને વિષે વસનારા સાધુ--સાધ્વી શ્રાવક અને શ્રાવિકાઓનાં,

 રોગોપસર્ગ​વ્યાધિદુઃખ દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભ​વતુ 

રોગો--પસર્‌--ગ​--વ્યા--ધિ--દુઃખ​--દુર્‌--ભિક્‌--ષ​--દૌર્‌‍--મ​--નસ્‌--યો--પશ​--મ​--નાથ શાન્‌‍--તિર્‌--ભ​--વતુ ॥ ૧૦ ॥

રોગ, ઉપસર્ગ​, વ્યાધિ, દુઃખ​, દુષ્કાળ અને ચિત્તની અસ્વસ્થતાના નિવારણને માટે શાંતિ થાઓ.

  તુષ્ટિ પુષ્ટિ ૠદ્ધિ વૃદ્ધિ માઙ્‌ગલ્યોત્સ​વાઃ સદા પ્રાદુર્ભૂતાનિ

ઓમ્‌ તુષ્‌--ટિ પુષ્‌--ટિ  ૠદ્‌--ધિ  માઙ્‌--ગલ્‌--યોત્‌--સ​વાહ્‌--સદા  પ્રાદુર્‌‍--ભૂ--તાનિ

ૐ ચિત્તનો સંતોષ થાઓ, ધર્મની પુષ્ટિ થાઓ, ધનસંપત્તિ, વંશ​વૃદ્ધિ, કલ્યાણ અને ઉત્સ​વો સદા ઉદયમાં આવેલા,

 પાપાનિ શામ્યન્તુ દુરિતાનિશત્ર​વઃ પરાઙ્‌મુખા ભ​વન્તુ સ્વાહા 

પાપા--નિ શામ્‌--યન્‌--તુ  દુરિ--તાનિ  શત્ર​--વહ્‌  પરાઙ્‌--મુખા  ભ​વન્‌--તુ  સ્વાહા ॥ ૧૧ ॥

પાપો શાંત થાઓ અશુભ કર્મફળો શત્રુઓ અવળા મુખ​વાળા થાઓ.

 શ્રીમતે શાન્તિનાથાય​નમઃ શાન્તિવિધાયિને 

શ્રી--મતે  શાન્‌--તિ--નાથા--ય​, નમહ્‌  શાન્‌--તિ--વિધા--યિને ।

શ્રીમાન્‌ શાંતિનાથને નમસ્કાર થાઓ શાંતિને કરનારા,

 ત્રૈલોક્યસ્યામરાધીશ​--મુકુટાભ્યર્ચિતાંઘ્રયે 

ત્રૈ-- લોક્‌--ય--સ્યા--મરા--ધીશ​--મુકુ--ટા--ભ્ય​ર્‌--ચિતાઙ્‌--ધ્રયે ॥ ૧૨ ॥

ત્રણ લોકના દેવેન્દ્રોના મુકુટો વડે સેવાયેલા છે ચરણકમળ જેમનાં એવા,

 શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાન્‌ શાન્તિં દિશતુ મે ગુરુઃ 

શાન્‌--તિહ્‌‍   શાન્‌--તિ--કરહ્‌--શ્રી--માન્‌--શાન્‌--તિમ્‌  દિ--શતુ મે ગુરુહ્‌ ॥

શાંતિનાથ​, શાંતિને કરનારા શ્રીમાન્‌ શાંતિને આપો મને ગુરુ,

 શાન્તિરેવ સદા તેષાંયેષાં શાન્તિર્ગૃહે ગૃહે 

શાન્‌--તિ-- રેવ  સદા તેષામ્‌  યેષામ્‌  શાન્‌--તિર્‌--ગૃહે  ગૃહે ।

શાંતિ જ હમેશાં તેઓને થાય છે જેઓના શાંતિનાથ પૂજાય છે ઘર ઘરમાં,

 ઉન્મૃષ્ટરિષ્ટદુષ્ટ​--ગ્રહગતિ  દુઃસ્વપ્નદુર્નિમિત્તાદિ 

ઉન્‌--મૃષ્‌--ટ​-- રિષ્‌‍--ટ​--દુષ્‌--ટ--ગ્રહ​--ગતિ--દુહ્‌--સ્વપ્‌‍--ન​--દુર્‌--નિ--મિત્‌--તાદિ ।

દુર કર્યા છે ઉપસર્ગો, (ખરાબ રીતે અસર​) ખરાબ ગ્રહની ગતિ ખરાબ સ્વપ્ન અને દુષ્ટ નિમિત્ત વગેરે જેણે એવં,

 સમ્પાદિતહિતસંપ​--ન્નામગ્રહણં જયતિ શાન્તેઃ 

સમ્‌--પા--દિત​--હિત​--સમ્‌--પન્‌--નામ​--ગ્રહ​--ણમ્‌  જય​--તિ  શાન્‌--તેહ્‌ ।

પ્રાપ્ત કરી છે શુભલક્ષ્મી જેણે એવું  નામોચ્ચારણ જય​વંત વર્તે છે શાંતિનાથનું.

 શ્રી સંઘજગજ્જનપદ​-- રાજાધિપરાજસન્નિવેશાનામ્‌  

શ્રી સઙ્‌--ઘ​--જગજ્‌--જન​--પદ​-- રાજા--ધિપ​-- રાજ​--સન્‌--નિ--વેશા--નામ્‌ ।

શ્રી સંઘ​, જગત​, દેશ​, રાજા રૂપ અધિપતિ (અને) રાજાના સારાં રહેવાનાં સ્થાનોનાં,

 ગોષ્ઠિકપુરમુખ્યાણાંવ્યાહરણૈર્વ્યાહરેચ્છાન્તિમ્‌  

ગોષ્‌--ઠિક​--પુર​--મુખ્‌--યાણામ્‌, વ્યાહ​-- રણૈર્--વ્યા--હરેચ્‌--છાન્‌--તિમ્‌ ॥

ધર્મસભાના સભ્યો અને નગરના મોટા પુરુષોનાં નામગ્રહણ કરીને ઉદ્‌ઘોષણા કર​વી શાંતિની.

 શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભ​વતુશ્રી જનપદાનાં શાન્તિર્ભ​વતુ

શ્રી શ્રમ--ણ--સઙ્‌--ઘય--ય શાન્‌‌--તિર્‌--ભ--​વતુ, શ્રી જન--પદા--નામ્‌  શાન્‌--તિર્‌--ભ--​વતુ ।

શ્રી મહાવીરસ્વામીના સંઘને સ